ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા મળ-મૂત્ર અને કેમિકલ મિશ્રિત ગંદા પાણીને કારણે ખારી કાંઠામાં આજે સવારથી હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે.