ખેડુતોનું કહેવું છે કે, તેમની વંશ પરંપરાગત જમીન વહીવટી તંત્રના નિર્ણયોથી જોખમમાં મુકાઈ રહી છે. આથી આજે સવગઢ સહિત અનેક ગામડાઓમાં પદયાત્રા યોજાઈ રહી છે.